তলৰ যিকোনো দুটা প্ৰশ্নৰ উত্তৰ 150টামান শব্দৰ ভিতৰত লিখক:
ক) 'অসম' আৰু 'অসমীয়া' শব্দৰ উৎপত্তি সম্পর্কে বহলাই আলোচনা কৰক।
খ) অসমীয়া মানুহৰ খাদ্যাভ্যাসৰ ওপৰত আৰ্যভিন্ন গোষ্ঠীৰ খাদ্যাভ্যাসৰ প্ৰভাৱ সম্পর্কে এটা নিবন্ধ যুগুত কৰক।
গ) বাগিন্দ্রিয়সমূহৰ পৰিচয় দাঙি ধৰি অসমীয়া ধ্বনিৰ উচ্চাৰণত বাগিন্দ্ৰিয়ৰ প্ৰভাৱ বৰ্ণনা কৰক।
ঘ) অসমীয়া আখৰ জোঁটনিৰ সমস্যা আৰু এইবোৰৰ সমাধানৰ সূত্ৰ সম্পৰ্কে আলোচনা কৰক।
See Answer →કહેવતો સમજાવો.
ધાર______________ ______________ _____________
પરશન ૮ (અ) – કહેવતો સમજાવો.
૧- ખાલી ચણો વાગે ઘણો
૨-ઉતાવળે આંબા ન પાકે.
(બ) રૂઢિપ્રયોગો અર્થ સાથે સમજાવો.
૧-આંખ ઉઘડતી નથી.
૨-તલપાપડ થઇ ગયો.
પરશન ૯-(અ) તમારી વિસ્તારની સુરક્ષા અંગે તમારા વિસ્તારના પોલીસ અધિકારીને પત્ર લખો.
(બ) ગ્રામજીવનના ભૂંસાતા ચિત્ર વિષે મુદ્દાસર લખો.
પ્રશન ૧૦- નીચેનામાંથી કોઈપણ એક વષિય પર નબિંધ લખો.
૧- ઋતુચક્રનું માનવજીવનમાં સ્થાન
૨ ભાષાભંડોળનું અભવિયતમાં મહત્વ
૩-લોકશાહીમાં નાગરિક કર્તવ્ય
૪-પર્યાવરણજાળવણીમાં વદ્યિાર્થીીનું યોગદાન
See Answer →નીચેના વાક્યો સામે ખરા કે ખોટાની નિશાની કરી.
૧-છઠ્ઠી એપ્રિલદાંડીકૂચનો પૂર્ણાહુતિદિન છે.
૨- પ્રતનિધિઓ વના પણ લોકશાહી ચાલે.
રશન ૭ (અ) અલંકારો ઓળખાવો.
૧-કોઈ અવધુત શા ભાસતા હતા.
૨- વૃક્ષો ઋતુપરતીકૃષારત છે.
૩- જાણે જીવન જ નથી?
૪-કાળુ સોટા જેમ ચાલવા લાગયો ....
(બ)નીચેનામાંથી સાચા વપિ પર ખરાની નશાની કરો.
૧- માજન આલે છે ને લેવું છે એમાં શરમ શાની ?
કાળું ____________ ______________ _____________
૨- સાહેબ ઊભો મોલ સુકાય છે.....
રઘલો _____________સાહેબ____________ ______________
૩-કાઈ કાઈ યોગાનુયોગ હોય છે
See Answer →મનુષ્ય એક સામાજિક પ્રાણી છે કેમ કે ____________
(અ)તેના જન્મ સમયથી જ તે સમાજ સાથે સંકળાયેલો છે.
(બ)તનું વ્યક્તિસ્વાતંત્ર્ય સમાજ થકી છે.
(3) સમાજ તેને એ રીતે ઓળખે છે.
૨-બારમી માર્ચ આપણું રાષ્ટ્રીય પર્વ છે કેમ કે___________
(અ)એ દિવસે અંગ્રેજ ભારત છોડી ગયા.
(બ)દાંડીકૂચનો એ પ્રથમ દિવસ હતો.
(૭)ગાંધીજી આફ્રિકાથી પરત આવ્યા.
૩- વૃક્ષોની વિવિધતા અપાર છે, કેમ કે ____________
(અ)પાણી સંઘરવાની એની શતિ છે.
(બ)વૃક્ષનું વિશેષ મહત્વ છે.
(૭) વૃક્ષપૂજાને આગવું સ્થાન મળ્યું છે.
૪.પદોનો ફરમ પણ યોગય રીતે નક્કી કરવો પડે છે કેમ કે…
(અ)વ્યાકરણનો નિયમ છે.
(બ)એ અભિવ્યક્તિ માટે જરૂરી છે.
(૭)યાર્ચેછીકતાને એમાં સ્થાન નથી.
૫.ગુજરાતી ભાષાની શબ્દમંજૂષાને ચકાસીએ તો...
(અ) આફરકિ શબ્દો મળે છે.
(બ)દેશય શબ્દો મળી આવે છે.
(ક) સંસ્કૃતપિરભાવનો સંકેત મળે છે.
પરશન ૬-સૂચના અનુસાર જવાબ લખો.
(અ)વકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
૧-........... ગરમીમાપક યંત્ર છે.
(થર્મોમીટર, બેરોમંટિર, કિલોમીટર)
૨-અનુવાદનો સમાનાર્થી શબ્દ...છે
(ભાષાંતર, મધ્યાંતર,રૂપાંતર)
૩ “કડલાં' સાહિત્યકૃતિ સ્વરૂપની રચના છે.
(એકાંકી,નિબંધ, ચરિત્ર)
૪- કહેવત એટલે... ગણાય છે.
(ઉસૂિતિ રૂલિપ્રયોગ)
(બ) નીચેના શબ્દોના અર્થ આપો.
૧-જનધર્મી ૨-વ્યક્તિનિરપેક્ષ ૩-પરિપ્રેક્ષ્ય ૪- પારાશીશી
(8) નીચેના સમાસો ઓળખાવો.
૧-આગગાડી
૨- વાહનવ્યવહાર
See Answer →ગુજરાતી ભાષાની શબ્દમંજૂષાને ચકાસીએ તો...
(અ) આફરકિ શબ્દો મળે છે.
(બ)દેશય શબ્દો મળી આવે છે.
(ક) સંસ્કૃતપિરભાવનો સંકેત મળે છે.
પરશન ૬-સૂચના અનુસાર જવાબ લખો.
(અ)વકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
૧-........... ગરમીમાપક યંત્ર છે.
(થર્મોમીટર, બેરોમંટિર, કિલોમીટર)
૨-અનુવાદનો સમાનાર્થી શબ્દ...છે
(ભાષાંતર, મધ્યાંતર,રૂપાંતર)
૩ “કડલાં' સાહિત્યકૃતિ સ્વરૂપની રચના છે.
(એકાંકી,નિબંધ, ચરિત્ર)
૪- કહેવત એટલે... ગણાય છે.
(ઉસૂિતિ રૂલિપ્રયોગ)
(બ) નીચેના શબ્દોના અર્થ આપો.
See Answer →પૂરવાપર સંદર્ભ આપી સમજાવો.
૧- "શેઠ હજો તો આવા મોટા ગજાના હજો !'
૨- પણ સાહેબ, પૈસા ક્યાંથી લાવવા? અહીં તો ખાવાના ય હાહા છે
૩- "લેવા આવવામાં તો સૌ શૂરાપૂરા છે”
૪-“ચંડી,પ્રસન્ન થાઓ ..."
રશન ૪ - સંવિપ્તમાં જવાબ આપશે.
૧- ગુજરાતી ભાષાના શબ્દભંડોળમાં ઉમેરાયેલા પરભાષીય શબ્દોની વૃથાપક ઉપયોગીતા અને તેના ગુજરાતી માન્ય ભાષા પરના પ્રભાવ વર્ષિ ઉદાહરણ સહીત નોંધ લખો.
૨- સમાચારોની રજૂઆતમાં ફયા તત્વો અનવાર્ય છે તેની ચર્ચા 'લોકધર્મી પત્રકારત્વ નબિંધના આધારેકરો.
૩- લેખક સારા અનુવાદના ક્યા ગુણલક્ષણો તારવી બતાવે છે તે વષિ 'અનુવાદની કળા' લેખના આધારે મુદ્દાસર નોંધ લખો.
૪. “આપણી ભાષાકીય સાધના' પાઠના આધારે રાષ્ટ્રોચિત કર્તવ્ય તરીકેની ભાષાકીય સાધનોની ભૂમકિની ચર્ચા કરો.
See Answer →નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો.
૧-નહેરુનો ગાંધીજી પ્રત્યેનો આદર અને આઝાદીના સંદર્ભમાં નવી પેઢી પાસેથી તેમણે રાખેલી અપેક્ષાની સવગિત ચર્ચા ‘ગાંધીજીએ બતાવેલો રસ્તો ન ભૂલીએ'પાઠના આધારે:
૨-‘એકતા અને વિવિધતા' નનબંધના આધારે લેખકે રજૂ કરેલી સભ્યતા અને
વવિધિતાની વભાવના સુપષ્ટ કરો.
૩- ક્રમશ:વિલુપ્ત થઇ રહેલા ગ્રામજીવનને લેખકે કઈ દૃષ્ટિએ જોયું છે તેની ચર્ચા
'ચોરાનો પોકાર'નબિંધને આધારે કરો.
૪ -‘કરુણરસનું હૃદયસ્પર્શી આલેખન 'કડલાં' એકાંકીમાં કરાયું છે-આ વિધાનની
સાર્થકતા અંગે વસ્તૃિત ઉત્તર લખો.
૫-સંઘર્ષી પ્રકંપી અને ધ્વનિઓ અંગે સદૃષ્ટાંત ચર્ચા કરો.
See Answer →‘ખાંડણિયામાં માથા રામ'પ્રકરણનો આધાર લઈને
નાયક કાળુના વલિકૃષણ વયફતતિવ અંગે વસ્તૃિત ચર્ચા કરી.
૨- "બંસી કાહે કો બજાઈ પાઠના આધારે નાયિકા ગુલબ્બોનું વ્યક્તિત્વ તમારી મૌલિક ભાષામાં વરણવો.
૩- વૃક્ષોનુ માનવજીવનમાં કેવું અને કેટલું અનિવાર્ય પ્રાકૃતિક તત્વ છે તેની ચર્ચા વર્તમાનકાળના શિવ:વૃક્ષો' નિબંધના આધારે કરો.
૪- ‘લોકધર્મી પત્રકારત્વ' પાઠના આધારે પત્રકારિતાના મૂલ્યો અને ગુણવત્તા અંગે વસ્તૃિત નોંધ લખો.
૫- ‘મૈત્રી સાધના-યુગ ધર્મ' નિબંધના આધારે 'આત્મીષ્ય'નો ભાવ અને વિભાવના અંગે ચર્ચા કરો.
See Answer →ಲಾವಣಿ ಎಂದರೇನು, ಬರೆಯಿರಿ.
See Answer →ಕೆಳಗಿನ ಪದಗಳನ್ನು ಬಳಸಿ ವಾಕ್ಯ ರಚಿಸಿರಿ. ಸ್ಮರಣೆ, ಜೋಗುಳ, ಮಾದರಿ, ಜೀವಾಳ
See Answer →